Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જુનાગઢ શીલુ પરિવારમાં શુભલગ્ન : ચિ.માધવી : ચિ.રાહુલ

જુનાગઢ : જુનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી દેવેન્‍દ્રભાઇ અમૃતલાલ શીલુ તથા જયશ્રીબેનની સુપુત્રી ચિ. માધવીના શુભલગ્ન સાવરકુંડલા હાલ જુનાગઢ નિવાસી રમેશભાઇ મણીશંકરભાઇ બોરીસાગર તથા રંજનબેનના સુપુત્ર ચિ. રાહુલ સાથે તા. ૯ ડીસે. ને શુક્રવારના રોજ દોમડીયા વાડી ખાતે હાટકેશ હોસ્‍પીટલની બાજુમાં જૂનાગઢ ખાતે નિરધારેલ છે.

(10:40 am IST)