Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

જુનાગઢ મહેતા પરિવારમાં શુભલગ્ન : ચિ.ઉજાલા : ચિ.ગોપાલ

જુનાગઢ :  શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજના અગ્રણી દિપકભાઇ કાન્‍તીલાલભાઇ મહેતા અને અ. નિ. કુજુબેન તથા અ. સૌ દુર્ગાબેનની સુપુત્રી ચિ. ઉજાલાના  શુભલગ્ન ઉના નિવાસી ગં. સ્‍વ. શોભનાબેન તથા મણીશંકર કરૂણાશંકર પંડયાના સુપુત્ર ચિ. ગોપાલ સાથે તા. ર૭ જાન્‍યુ.ને શુક્રવારના રોજશ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજની વાડી ગાંધીગ્રામ રેલ્‍વે ફાટક પાસે જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(10:44 am IST)