Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જુનાગઢ જાની પરિવારમાં શુભલગ્નઃ ચિ. જયતી : ચિ.રાજ

જુનાગઢ : જુનાગઢ નિવાસી ગાયત્રીબેન તથા સ્‍વ. પિયુષકુમાર ધીરજલાલ જાનીની સુપુત્રી ચિ.જયતીના શુભલગ્ન સાવરકુંડલા નિવાસી બિંદુબેન તથા કિરીટભાઇ મધુકાન્‍તભાઇ દવેના સુપુત્ર ચિ. રાજ સાથે તા. ૧૦ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ ધાર્મિક ફાર્મ ગાયત્રી મંદિર સામે ભવનાથ રોડ જુનાગઢ ખાતે નિરધારેલ છે. તેમજ સુપુત્ર ચિ. ખીલનના યજ્ઞોપવિત સંસ્‍કાર તા. ૯ ફેબ્રુઆરી ગુરૂવારના રોજ આજ સ્‍થળે યોજાનાર છે.

(1:01 pm IST)