Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જામનગરના પુજારા પરિવારમાં શુભલગ્નઃ ચિ. નિરજ - ચિ. મનાલી

જામનગરઃ. જામનગરના અ.સૌ. રમીલાબેન અને શ્રી પ્રફુલચંદ્ર લાલજીભાઈ પુજારાના સુપુત્ર ચિ. નિરજના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. ધર્મિષ્‍ઠાબેન અને શ્રી હેમતભાઈ રવિશંકર ભટ્ટની સુપુત્રી ચિ. મનાલી સાથે તા. ૧૬ને મંગળવારે નિરધારેલ છે.

ભોજન સમારંભ તા. ૧૫ને સોમવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યે લોહાણા મહાજનવાડી, ટેરેસ ઉપર, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે રાખેલ છે.

(10:26 am IST)