Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ભરતસિંહ ડોડીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ભગીરથસિંહ - ચિ.ભાવિકાબા

રાજકોટ : અ.સૌ.વિજયાબેન તથા શ્રી ભરતસિંહ નાનજીભાઈ ડોડીયાના સુપુત્ર ચિ.ભગીરથસિંહના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.લાભુબેન તથા શ્રી ધીરૂભા ભીમભા રાઠોડની સુપુત્રી ચિ.ભાવિકાબા સાથે તા.૨૦ના ગુરૂવારના શુભદીને નિરધારેલ છે. ૧૯મીના બુધવારે રાત્રીના ૯ કલાકે ફુલેકુ નિકળશે. (મો.૯૪૨૮૪ ૬૭૧૮૦)

 

(2:30 pm IST)