Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મહેશભાઇ વિઠ્ઠલાણીની સુપુત્રીના શુભલગ્ન : ચિ. ચાંદની * ચિ. તિલક

રાજકોટઃ સ્વ. સરોજબેન તથા શ્રી મહેશભાઇ બાલુભાઇ વિઠ્ઠલાણીના સુપુત્રી ચિ. ચાંદનીના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી હર્ષાબેન તથા અ.નિ. મહેશભાઇ કેશવલાલ ભોજાણીના સુપુત્ર ચિ. તિલક સાથે તા.૨૧ના રવિવારના શુભદિને નિરધારેલ છે. તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ કલાકે સાંજીના ગીત, તા.૨૦ના શનિવારે મંડપરોપણ રાખેલ છે. મો.૯૪૨૬૨ ૧૬૯૨૭

(12:18 pm IST)