Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

માનપર તેરૈયા પરિવારમાં શુભલગ્ન ચિ.જયદીપ - ચિ.તૃપ્તિ

જુનાગઢ તા.૧૮ ધારાગઢના માનપુર નિવાસી દિનેશભાઇ રામજીભાઇ તેરૈયા અને ચંદ્રીકાબેનના સુપુત્ર ચિ. જયદીપના શુભલગ્ન રાણપર નિવાસી દિનેશભાઇ વશરામભાઇ જોષી અને હંસાબેનની સુપુત્રી ચિ. તૃપ્તિ સાથે તા.ર૦ નવે.ને રવિવારના રોજ નિરાધારેલ છે.

(11:27 am IST)