Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

અશોકભાઇ પંડયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ. વર્ષા - ચિ. નિરવ

રાજકોટ નિવાસી સ્‍વ. મીનાબેન તથા શ્રી અશોકભાઇ નરભેશંકર પંડયાની આત્‍મજા ચિ. વર્ષાના શુભલગ્ન મોરબી (રાજપર) નિવાસી શ્રીમતી રેખાબેન તથા શ્રી ગુણવંતભાઇ વિશ્વનાથભાઇ પંડયાના આત્‍મજ ચિ. નિરવ સાથે તા. ૨૬ ના ગુરૂવારે નિરધારેલ છે. આ પ્રસંગે ભોજન સમારોહ તા. ૨૫ ના બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્‍યે મોહનભાઇ હોલ, લોર્ડસ હોટલની બાજુમાં, કસ્‍તુરબા રોડ, ચૌધરી હાઇસ્‍કુલ સામે, રાજકોટ ખાતે નિરધારેલ છે.

 

(10:50 am IST)