Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

જામજોધપુર મકવાણા પરિવારમાં શુભલગ્નઃ ચિ.રાધિકા - ચિ. વિજય

જામજોધપુર  : અ. સૌ. કીર્તિબેન તથા નરેન્દ્રભાઇ પરસોતમભાઇ મકવાણાની સુપુત્રી ચિ. રાધિકાના શુભલગ્ન ધ્રોલ નિવાસી અ. સૌ. ગીતાબેન તથા શ્રી હરિલાલ પ્રાગજીભાઇ રાઠોડના સુપુત્ર ચિ. વિજય સાથે વૈશાખ વદ-ર ને શુક્રવાર તા. ર૮-પ-ર૦ર૧ ના શુભ દીને નિર્ધારેલ છે.

(12:02 pm IST)