Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

રાયઠઠ્ઠા પરિવારમાં શુભલગ્નઃ ચિ. અંકિત: ચિ.સાક્ષી

રાજકોટ : જામજોધપુર નિવાસી અ.સૌ. મધુબેન તથા શ્રી નરેન્દ્રભાઈ ચત્રભુજભાઈ રાયઠઠ્ઠાના સુપુત્ર ચિ. અંકિતના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. બિંદુબેન તથા શ્રી સંજયભાઈ વસંતરાય સુચકની સુપુત્રી ચિ.સાક્ષી સાથે તા.૨૬ના ગુરૃવારે વસંત પંચમીના શુભદિને જામનગર મુકામે નિરધારેલ છે.

(3:47 pm IST)