Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

સ્વ.દિલીપભાઈ લોટીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.નિરવ: ચિ.રીતિ

રાજકોટ : સરધાર નિવાસી હાલ રાજકોટ સ્વ.વનીતાબેન તથા સ્વ.રતિલાલ લાલજીભાઈ લોટીયાના પૌત્ર ગં.સ્વ. ગીતાબેન તથા સ્વ.દિલીપભાઈ રતિલાલ લોટીયાના સુપુત્ર તિ. નિરવના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. માધુરીબેન તથા શ્રી ભાવેશભાઈ બાબુલાલ શાહની સુપુત્રી ચિ.રીતિ સાથે તા.૨૭ના શુક્રવારે રાજકોટ ખાતે નિરધારેલ છે. ૨૬મીએ સાંજે દાંડીયારાસ રાખેલ છે.

(3:49 pm IST)