Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જામજોધપુરના નરેન્‍દ્રભાઇ રાયઠઠ્ઠાના સુપુત્રના શુભલગ્ન : ચિ.અંકિત : ચિ.સાક્ષી

રાજકોટ જામનગર જીલ્‍લાના જામજોધપુર નિવાસી અ.સૌ. મધુબેન અને શ્રીનરેન્‍દ્રભાઇ ચત્રભુજભાઇ રાયઠઠ્ઠાના સુપુત્ર ચિ. અંકિતના શુભલગ્ન તા.ર૬ને ગુરૂવારે  વસંત પંચમીના દિવસે જામનગર નિવાસી અ.સૌ. બિંદુબેન તથા શ્રી સંજયભાઇ વસંતરાય સુચકની સુપુત્રી ચિ.સાક્ષી સાથે નિરધારેલ છે.

ભોજન સમારંભ આજે તા.રપને બુધવારે સાંજે ૬.૩૦ વાગ્‍યે શ્રી લોહાણા મહાજન વાડી, જામજોધપુર ખાતે રાખેલ છે.

મંડપ મુહુર્ત આજે તા. રપ ને બુધવારે સાંજે પ.૧પ વાગ્‍યે દાંડીયા રાસ આજે રાત્રે ૯.૩૦ વાગ્‍યે તથા કાલે તા.ર૬ને ગુરૂવારે સવારે ૭.૩૦ વાગ્‍યે જાન પ્રસ્‍થાન થશે અને બપોરે ૧ર.૩પ વાગ્‍યે હસ્‍ત મેળાપ શ્રી લોહાણા મહાજન વાડી પંચેશ્વર ટાવર ચોક, બદીયાણી વીંગ, ત્રીજો માળ, જામનગર ખાતે સંપન્ન  થશે.

શ્રી ચત્રભુજ મોહનલાલ રાયઠઠ્ઠા, હિતેષ ટી સેન્‍ટર, સ્‍ટેશન રોડ, જામજોધપુર, મો.૯૪ર૭રરર૪૪૩, ૯૪ર૭ર ૪૦૦૮૩.

(11:30 am IST)