Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જામનગરનાં પરમાર પરિવારમાં શુભલગ્નઃ ચિ.અમરદીપસિંહ : ચિ.માનસીબા

જામનગરઃ મુળ ગામ જુના દેવળીયા હાલ જામનગર અજીતસિંહ ભીખુભા પરમાર પરિવારના મોટાભાઇ સ્વ.મહિપતસિંહ ભીખુભા પરમાર (પુર્વ શહેર ભાજપ મહામંત્રી)ના સુપુત્ર ચિ. અમરદિપસિંહના  શુભલગ્ન મુળ ગામ હાથસણી હાલ ભાવનગર પ્રદીપસિંહ જગદીશસિંહ સરવૈયાના સુુપુત્રી ચિ. માનસીબા સાથે તા. ર૭ને શુક્રવારે નિરધારેલ છે. વેલ પ્રસ્થાન તા.ર૬ ને ગુરૃવારે સવારે ૪.૩૦ વાગ્યે પાટે બેસાડવાનું મુહુર્ત. તા. ર૭ને શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે મંડપ મુહુર્ત  સવારે ૯ વાગ્યે ફુલેકુ સાંજે પ.૩૦ વાગ્યે તથા હસ્ત મેળાપ રાત્રે ૯.૩૦ વાગ્યે નિરધારેલ છે.ભોજન સમારંભ તા.ર૭ ને શુક્રવારે રાત્રે ૮.૦૦ વાગ્યે ટાઉન હોલ જામનગર ખાતે આમંત્રીતો માટે રાખેલ છે.

(11:33 am IST)