Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સુરેશભાઇ પંડયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ચિરાગ : ચિ.હર્ષિદા

રાજકોટ : અલીયાબાળા નિવાસી શ્રી સુરેશભાઇ પરશુરામ પંડયાના સુપુત્ર ચિ. ચિરાગના શુભલગ્ન સુદામડા નિવાસી શ્રી નવિનભાઇ હરજીવનભાઇ ગોહીલની  સુપુત્રી સૌ.કા. હર્ષિદા સાથે નિરધારેલ છે. આ પ્રસંગે મયુરના હરખના તેડે યોજેલ ગાયત્રી યજ્ઞ તથા ભોજન સમારોહ તા.૨૮ના બુધવારે બપોરે ૧૨ કલાકે વિશા સોનીની વાડી (વાઘેશ્વરી વાડી), જૂની જેલ રોડ, રામનાથપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

(10:57 am IST)