Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જામનગરનાં જાડેજા પરિવારમાં શુભલગ્નઃ ચિ.જગદીશસિંહ : ચિ.અનિતાબા

જામનગરઃ મુળ ગામ ભાતેલ હાલ જામનગર ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજા (હકુભા)ના સુપુત્ર ચિ.જગદીશસિંહના શુભલગ્ન અમદાવાદ જીલ્લાના બકરાણા ગામના હાલ રાજકોટ અનોપસિંહ ગજેન્દ્રસિંહ વાઘેલાના સુપુત્રી ચિ.અનિતાબા સાથે તા.ર૬ને ગુરૃવારે નિરધારેલ છે.

આજે રાત્રે ૯ વાગ્યે ન્યુ જામનગર સામે, જામનગર-ખંભાળીયા હાઇવે, એરપોર્ટ રોડ, સામેે જામનગર ખાતે કીર્તીદાન ગઢવી એન્ડ ગ્રુપ સંગ દાંડીયા રાસ, તા.ર૬ને ગુરૃવારે સવારે ૬.૩૦ વાગ્યે નિવાસ સ્થાને ગણેશ સ્થાપના, મંડપ મુહુર્ત, ગ્રહશાંતિ સાંજે પ.૧૧ વાગ્યે સામે ચઢવાનું મુહુર્ત, રાત્રે ૮.૦૮ વાગ્યે હસ્તમેળાપ તથા રાત્રે ૭.૩૦ વાગ્યે ભોજન સમારંભનું આયોજન કરાયું છે.

(11:34 am IST)