Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જૂનાગઢ આહિર પરિવારમાં શુભલગ્ન : ચિ. નિર્વિક - ચિ. નિર્મલ

જૂનાગઢઃ. નિવૃત માહિતી નિયામક સ્વ. કિશોરભાઈ બેચરભાઈ આહિર તથા ગં.સ્વ. ચારૂબેનના સુપુત્ર ચિ. નિર્વિકના શુભલગ્ન વિરપુર નિવાસી દેહુરભાઈ પૂંજાભાઈ બાખલકીયા તથા અ.સૌ. સોનલબેનની સુપુત્રી ચિ. નિર્મલ સાથે તા. ૨૯ને સોમવારના રોજ નિરધારેલ છે.

 

(10:00 am IST)