Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ગાંધી પરિવારમાં શુભલગ્ન

રાજકોટઃ શ્રી અનિલ અમૃત ગાંધીની સુપુત્રી ચિ.એશ્વર્યા રાજ લક્ષ્મીના શુભલગ્ન શ્રીમતિ હેમાબેન તથા શેઠશ્રી દિપકભાઈ ભાંભણીના સુપુત્ર ચિ.નિરજરાજ સાથે તા.૨૭ના સોમવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. મો.૯૮૯૮૯ ૯૮૮૮૧

(10:53 am IST)