Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જાણીતા ડો.રાજેશ બરછાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ડો.શિવમ - ચિ.ડો.ભાવિ

રાજકોટ : ખંભાલીયા નિવાસી અને જાણીતા ડો.રાજેશભાઈ તથા અ.સૌ.બ્રિન્દાબેનના આત્મજ ડો.શિવમના શુભલગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ.સોનલબેન (નિમિષાબેન) તથા શ્રી પ્રકાશભાઈ મોદીની આત્મજા ચિ.ડો.ભાવિ સાથે તા.૩૦ના મંગળવારના શુભદિને બામણબોર ખાતે નિરધારેલ છે. તે જ દિવસે સવારે ૧૧ વાગે ચિ.ડો.શિવમ તથા ચિ.ડો.સત્યમના યજ્ઞોપવિત સંસ્કાર રાખેલ છે. જયારે તા.૨૯ના સોમવારે રાસ રંગત રાખેલ છે. સ્નેહાધીનઃ ડો.પ્રફુલચંદ્ર વનરાવન બરછા, અ.સૌ.ડો.પ્રફુલ્લાબેન બરછા (મો.૯૮૨૫૨ ૧૪૭૪૯)

(10:57 am IST)