Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મહેન્દ્રભાઇ આણદાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. દ્રષ્ટી - ચિ. પાર્થ

રાજકોટઃ અ.સૌ. સરોજબેન તથા શ્રી મહેન્દ્રભાઇ કરશનભાઇ આણદાણીની સુપુત્રી ચિ. દ્રષ્ટી (સી.એ.)ના શુભલગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. માલાબેન તથા શ્રી પ્રફુલકુમાર ઓધવભાઇ મોજીદ્રાના સુપુત્ર ચિ. પાર્થ (સી.એ.) સાથે તા.૩૦ના મંગળવારે રાજકોટ ખાતે નિરધાર્યા છે. સ્નેહાધીનઃ ગં. સ્વ. દુધીબેન તથા સ્વ. કરશનભાઇ કુરજીભાઇ આણદાણી, અ.સૌ. રસિલાબેન તથા શ્રી વિજયભાઇ કરશનભાઇ આણધાણી, અ.સૌ. સરોજબેન તથા શ્રી મહેન્દ્રભાઇ કરશનભાઇ આણદાણી. શુભેચ્છકઃ ફાલ્કન પાઇપ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ઇન્દોર, શ્રી પટેલ રાસ મંડળી-લીતીપુર (શ્રી મહેન્દ્રભાઇ આણદાણી મો.૯૮૨૫૨ ૬૦૩૧૨)

(12:43 pm IST)