Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

અમરેલીના પરમાર પરીવારમાં શાદી મુબારકઃ મો.ઇરફાન-સુનેરાબાનુ

અમરેલીઃ જનાબ અસરફભાઇ મામદભાઇ પરમારના નેક ફરઝંદ મો.ઇરફાનની શાદી ચાંપરાજપુર નિવાસી જનાબ યુનુશભાઇ ઓસમાણભાઇ ચૌહાણની નેકદુખતર સુનેરાબાનુ સાથે તા.પના રોજ નિકાહે મુકરર કરેલ છે.

(10:58 am IST)