Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જામનગરનાં મજીઠીયા પરીવારમાં શુભલગ્ન : ચિ.પાયલ : ચિ.જેનીલ

જામનગરઃ અ.સૌ. વર્ષાબેન તથા શ્રી સુભાષભાઇ ધીરજલાલ મજીઠીયાની સુપુત્રી ચિ.પાયલના શુભલગ્ન તા.૧પને ગુરૂવારે મુળ કેશોદ હાલ રાજકોટ નિવાસી અ.સૌ. નિરૂપમાબેન તથા શ્રી પ્રકાશભાઇ પ્રભુદાસભાઇ વિઠ્ઠલાણીના સુપુત્ર ચિ. જેનીલ સાથે નિરધારેલ છે.

ભોજન સમારંભ કાલે તા.૧પને ગુરૂવારે બપોરે ૧ વાગ્યે લોહાણા મહાજનવાડી બદીયાણી વિંગ, પંચેશ્વર ટાવર જામનગર ખાતે રાખેલ છે.

(12:58 pm IST)