Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કનકસિંહજી ચૌહાણના કુંવરીબાના શુભલગ્ન : ચિ. રાજેન્દ્રસિંહજી * ચિ. જાનકીબા

રાજકોટઃ એતાન ગામ શ્રી વસઇ (ચૌહાણ ચોવીસી) ધોળકા હાલ રાજકોટ શ્રી કનકસિંહજી જશવંતસિંહજી ચૌહાણના કુંવરીબા ચિ. જાનકીબા (ભવ્યાબા)ના શુભલગ્ન મુ.કુંડળ તા. સાણંદ હાલ રાજકોટ નિવાસી શ્રી બલભદ્રસિંહ સતુભા વાઘેલાના કુંવર ચિ. રાજેન્દ્રસિંહજી સાથે તા.૨૧ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. તા.૧૯ના શુક્રવારે ચુંદડી ઓઢાડવાનો પ્રસંગ, સાંજે ૪ વાગે સાંજીના ગીત મહેંદી રસમ, તા.૨૦ના સાંજે ૭ વાગે દાંડીયારાસ તેમજ ભોજન સમારંભ રાખેલ છે.

(12:18 pm IST)