Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

જેતપુર પંડયા પરીવારના આંગણે ઢોલ ઢબુકીયાઃ ચિ.ધ્રુવિ - ચિ.સંકેત

નવાગઢઃ જેતપુરના રહીશ  શ્રીમતી સોનલબેન તથા મનીષભાઇ પ્રભુદાસભાઇ  પંડયાની સુપુત્રી ચિ.ધ્રુવિના શુભલગ્ન અંકલેશ્વરના નિવાસી શ્રીમતી કલ્પનાબેન તથા રાજેશભાઇ રામશંકરભાઇ દવેના સુપુત્ર ચિ. સંકેત સાથે તા.ર૦ ને શનીવારે વિવાહ પાર્ટી પ્લોટ ખાતે નિરધારેલ છે.

(11:31 am IST)