Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

રાજેશભાઇ કતીરાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.ડોલી - ચિ. યશ

રાજકોટઃ જાણીતા ફ્રુટના વેપારી શ્રી રાજેશભાઇ મનસુખલાલ કતીરા અને અ.સૌ. હિનાબેનના સુપુત્રી ચિ. ડોલીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. બિન્દુબેન તથા શ્રી રમેશભાઇ મનસુખલાલ કતીરાના સુપુત્રી ચિ. યશ સાથે તા.૨૧ના રવિવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. તા.૨૦ના શનિવારે બપોરે ૨:૩૦ વાગે સાંજીના ગીત-માળા રોપણ બાદ સાંજના ૪:૩૦ વાગે ચિ. પાર્થની જનોઇવિધિ રાખેલ છે.

(3:48 pm IST)