Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અમદાવાદના અધિક કલેકટર પરિમલભાઇ પંડયાના સુપુત્રના શુભલગ્ન ચિ. પાર્થ - ચિ. ડોલી

રાજકોટઃ પૂર્વ રાજકોટના અને હાલ અમદાવાદના અધિક કલેકટર શ્રી પરીમલભાઇ ભાનુપ્રસાદ પંડયા અને અ.સૌ. કિરણબેનના સુપુત્ર ચિ. પાર્થના શુભલગ્ન અ.સૌ. વીણાબેન તથા શ્રી નરેન્દ્રભાઇ ગૌરીશંકરભાઇ શીલુની સુપુત્રી ચિ. ડોલીના શુભલગ્ન તા.૨૯ના સોમવારના શુભદિવસે રાજકોટ ખાતે નિરધાર્યા છે. આ પ્રસંગે તા.૨૮ના રવિવારે સાંજે ૭ વાગે સંગીત  સંધ્યા રાખેલ છે. તા.૨૯ના સોમવારે સાંજે ૭ વાગ્યાથી સત્કાર સમારંભ રાખેલ છે. અંતરીક્ષના આશિષઃ સ્વ. જશોદાબેન જે. પંડયા, સ્વ. જેન્તીલાલ સી. પંડયા, સ્વ. કનકબેન બી. પંડયા, સ્વ. ભાનુપ્રસાદ જે. પંડયા, સ્વ. નિરંજનાબેન એન પંડયા, સ્વ. નવીનભાઇ જે. પંડયા, સ્વ.ચંદ્રીકાબેન એચ. પંડયા, સ્વ.નિરંજનભાઇ જે. પંડયા, સ્વ. અરવિંદાબેન વી. પંડયા, સ્નેહાધીનઃ કૈલાશબેન એન. પંડયા, શ્રી હરીકૃષ્ણભાઇ  જે. પંડયા, વાસુદેવભાઇ જે. પંડયા, અ.સૌ. કિરણબેન તથા શ્રી પરીમલભાઇ બી. પંડયા, ડો. પરમ પરિમલભાઇ પંડયા (શ્રી પરીમલભાઇ પંડયા મો.૯૮૨૫૪ ૮૮૬૯૯)

(12:43 pm IST)