Gujarati News

Gujarati News

News of Saturday, 9th July 2022

કટારીયા પરિવારમાં શુભપ્રસંગઃ કાલે સીમંતવિધિ

રાજકોટઃ અ.સૌ.શોભનાબેન તથા કાર્તિકભાઈ કટારીયાના સુપુત્ર ચિ.જયના ધર્મપત્‍નિ અ.સૌ.હેતલની સિમંતવિધી આવતીકાલે તા.૧૦ના રવિવારે નિરધારેલ છે. સવારે ૧૧ વાગે રાંદલ માતાજીના લોટા રાખેલ છે.(મો.૯૪૨૬૮ ૬૪૫૯૧)

(11:54 am IST)