Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગિરીશભાઈ શેઠના સુપુત્રના શુભલગ્ન : ચિ.તન્મય - ચિ.સ્નેહી

રાજકોટ :ર્ સ્વ.રમીલાબેન અને જયંતિલાલ કાળીદાસ શેઠના પૌત્ર, અ.સૌ.કિરણબેન ગિરીશભાઈ જયંતિલાલ શેઠના સુપુત્ર ચિ.તન્મયના શુભલગ્ન અ.સૌ.સેજલબેન વિપુલકુમાર શાહની સુપુત્રી ચિ.સ્નેહી સાથે તા.૧ ડિસેમ્બરના શુભદિને સુરત મુકામે નિરધારેલ છે.

(3:36 pm IST)