Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

નટરાજન વિજય હજારે ટ્રોફી નહિં રમે

બીસીસીઆઈએ તામિલનાડુ ક્રિકેટ એસોસીએશનને જણાવ્યુ છે કે નટરાજનને વિજય હજારે ટ્રોફીમાં રમાડવામાં ન આવે, કારણ કે ટેસ્ટ સીરીઝ બાદ તુરંત ટી-૨૦ અને વન-ડે સીરીઝ રમાનાર હોય તેમાં ટીમમાં નટરાજનનું નામ હોય તેને વિજય હઝારે ટ્રોફીમાં સામેલ કરવામાં ન આવે. જા તે વિજય હઝારે ટ્રોફી રમે તો તેને બે વખત કવોરન્ટાઈન થવું પડે આ પ્રક્રિયા ન થાય એટલા માટે તેને વિજય હઝારે ટ્રોફીમાં ન રમાડવા બીસીસીઆઈએ જણાવ્યુ છે.

(3:15 pm IST)