Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કુશલ પરેરા ઈન્જર્ડઃ ભારત સામેની સિરીઝમાંથી બહાર

૧૮ જુલાઈથી ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સીરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જ શ્રીલંકાના બેટ્સમેન કુશલ પરેરા ઈન્જર્ડ થતાં તે વન-ડે અને ટી-૨૦ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. પરેરાને ઈજામાંથી બહાર આવતા ૬ સપ્તાહ જેટલો સમય લાગશે.

(11:36 am IST)