Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

શ્રેયસ ઐય્યર રોયલ લંડન કપમાંથી બહાર

ટીમ ઈન્ડિયાનો બેટસમેન શ્રેયસ ઐય્યર ઈજાના કારણે રોયલ લંડન કપ વન-ડે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. તેણે આ માહિતી ટ્વીટર ઉપર આપી છે. લંકાશાયર ટીમે શ્રેયસને ખરીદ્યો હતો. હવે તે સિધો જ આઈપીએલમાં જોવા મળશે.

(3:16 pm IST)