Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોહાલીમાં યુવી અને ભજજીના નામે સ્‍ટેન્‍ડ

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટના તેમજ પંજાબ ક્રિકેટમાં બે નિવૃત ખેલાડીઓ યુવરાજસિંહ અને હરભજન સિંહનું અપ્રતિમ યોગદાન રહ્યુ છે અને એને ધ્‍યાનમાં રાખીને પંજાબના મોહાલીના સ્‍ટેડિયમમાં બે અલગ-અલગ સ્‍ટેન્‍ડને આ બન્ને ગ્રેટ ક્રિકેટર્સનાં નામ આપવામાં આવે છે. પંજાબના મુખ્‍યપ્રધાન ભગવંત માને ઓસ્‍ટ્રેલિયા સામેની પ્રથમ ટી૨૦ નિમિતે આ સ્‍ટેન્‍ડનું ઉદઘાટન કર્યુ હતું.

 

(3:56 pm IST)