Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પૃથ્વી શો અને સુર્યકુમાર પ્રથમ બે ટેસ્ટ રમી શકશે નહિ

પૃથ્વી શો અને સુર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ જતા પહેલા એક સપ્તાહ શ્રીલંકામાં જ કવોરન્ટાઇન રહેવુ પડશે ઇંગ્લેન્ડમાં પણ કોરોનાના ખુબ જ કડક પ્રોટોકોલ હોય ત્યાં પહોંચીને પણ આ બંને ક્રિકેટરોએ કવોરન્ટાઇન પીરીયડ ગાળવો પડશે. ત્યારબાદ ટીમ સાથે જોડાઇ શકશે. આમ બંને ખેલાડીઓ બે ટેસ્ટ ગુમાવશે.

(3:41 pm IST)