ખેલ-જગત
News of Friday, 10th September 2021

ટી-20 વર્લ્ડ કપમાંથી શિખર ધવનનું પત્તુ કેમ કપાયુ ?:સિલેક્ટર ચેતન શર્માએ કારણ જણાવ્યું

મુંબઈ :  ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓપનર શિખર ધવનનું ટી-20 વર્લ્ડ કપથી પસંદગીકાર્તાઓએ પત્તુ કાપી નાંખ્યું છે. શિખર ધવનને સિલેક્ટ નહીં કરવા પાછળ સિલેક્ટર્સ ચેતન શર્માએ જે કારણ જણાવ્યું છે, તે દરેક પ્રશંસકને ચોંકાવનારૂ છે. ચેતન શર્માએ કહ્યું કે, આવું ધવનને આરામ આપવા માટે કરવામાં આવ્યું છે.

(1:00 pm IST)