ખેલ-જગત
News of Monday, 18th October 2021

કોહલી યુએઈ અને ઓમાનમાં સૌથી ટૂંકા ફોર્મેટમાં જીત ટી 20 વર્લ્ડ કપ જીતી ભવ્ય વિદાયનો હકદાર

સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને લઈને ઈમોશનલ મેસેજ શેર કર્યો

મુંબઈ :  દરેક ભારતીય ક્રિકેટ ચાહક આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને લઈને ઈમોશનલ મેસેજ શેર કર્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું છે કે વિરાટ કોહલીએ યુએઈ અને ઓમાનમાં સૌથી ટૂંકા ફોર્મેટમાં જીત ટી 20 વર્લ્ડ કપ જીતીને શાનદાર વિદાયની હકદાર છે.

(12:52 pm IST)