ખેલ-જગત
News of Saturday, 21st November 2020

ર૦૧૯ વર્લ્‍ડ કપમાં રાયડુને ટીમથી બાહર રાખવાનો નિર્ણય ખોટો હતો : પૂર્વ પસંદગી કર્તા દેવાંગ ગાંધી

નવી દિલ્‍હી : ર૦૧૯ વર્લ્‍ડકપ માટે ભારતીય ટીમ પસંદ કરવાવાળા પસંદગીકર્તાઓમાંથી એક અને પૂર્વ ક્રિકેટર દેવાંગ ગાંધીએ કહ્યું છે કે અંબાતી રાયડુ ને ટીમથી બહાર રાખવાનો નિર્ણટ ખોટો હતો. એમણે કહ્યું એ સમય અમને લાગ્‍યું હતું કે અમે ખરૂં સંયોજન બનાવ્‍યું છે પણ પછી અમને એહસાસ થયો કે રાયડુની ઉપસ્‍થિતિથી મદદ મળી શકતી હતી.

(10:01 pm IST)