ખેલ-જગત
News of Saturday, 28th May 2022

કાર્તિકને આચારસંહિતાના ભંગ બદલ ઠપકો

નવી દિલ્‍હીઃ રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલોરના  દિનેશ કાતિર્કે આઇપીએલની આચારસંહિતાનો ભંગ કર્યો  એ બદલ તેને મેચના મેચ-રેફરીએ ઠપકો આપ્‍યો. છે.

અમદાવાદમાં લખન સામેની મેચ દરમ્‍યાન કાતિર્કે આઇપીએલની કલમ ૨.૩ હેઠળ લેવલ-૧ પ્રકારના અફેન્‍સની કબૂલાત કરી હતી. સામાન્‍ય રીતે કોઇ ખેલાડી હરીફને ગાળ આપે કે તેની સામે કોઇ ખરાબ વર્તન કરે તો તેને આ કલમ લાગુ પાડવામાં આવે છે.

(3:30 pm IST)