Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

દિવાળીની રાત્રે રાજયના વિવિધ જિલ્લાઓમાં આગના ૨૫ બનાવો : ફાયરબ્રિગેડના અધિકારીઓ કહે છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ઘટાડો જાવા મળ્યો

અમદાવાદ : ઈમરજન્સી મેનેજમેન્ટ ઍન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (ઈઍમઆરઆઈ)ઍ કહ્નાં છે કે દિવાળીના રાત્રે ગુજરાતના વિવિધ જિલ્લામાં આગના ૨૫ બનાવો બન્યા હતા : જેમાં અમદાવાદમાં પાંચ, સુરતમાં ૩, ભરૂચ અને રાજકોટમાં તેમજ નર્મદામાં બે - બે બનાવો થયા હતા : અમદાવાદ શહેરના ફાયરબ્રિગેડના અધિકારીઓઍ કહ્નાં હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે આગના બનાવોમાં નોધપાત્ર ઘટાડો જાવા મળ્યો છે

(1:13 pm IST)