Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

SGVP ગુરુકુલ છારોડી ખાતે રામનવમીના રોજ રામનવમી મહોત્સવ તથા રાજોપચાર કરવામાં આવ્યું પૂજન

SGVP ગુરુકુલ છારોડી ખાતે રામનવમીના રોજ રામનવમી મહોત્સવ તથા રાજોપચાર પૂજન કરવામાં આવ્યું.

પરપરાગત પ્રમાણે દરવરસની માફક આ વરસે પણરોજ રા રામનવમીના પુનિત પર્વે રામજન્મોત્સવ ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો..જેમાં હોસ્ટેલના 400 ઉપરાંત વિદ્યાર્થીઓ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને હરિભકતો જોડાયા હતા.બપોર 11 કલાકે રામગાથાના શ્વવણ બાદ રામનામ ધૂન કરી બરાબર 12 કલાકે રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજની આરતિ ઉતારી હતી.સાથે સાથે કાષ્ટમાંથી બનાવેલ ચમચીઓનો કલાત્મક હિંડોળો બનાવ્યો હતો તેમાં ઠાકોરજીની પધરાવી કોઠારીધર્મનંદનદાસજી સ્વામી, કુંડવિહારીદાસજી સ્વામીઅને દર્શનપ્રિયદાસજી સ્વામીઓ આરતિ ઉતારી હતી.

(12:10 pm IST)