Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

વડોદરામાં હરણી તળાવમાં ૧૪ લોકોના મોત પ્રકરણમાં હાઈકોર્ટ દ્વારા ખાતાકીય આર્થિક તપાસના આદેશ

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આદેશ આપ્‍યા છે. શહેરી વિકાસ વિભાગના પ્રિન્‍સીપલ સેક્રેટરી તપાસ કરશે : ૧૮ જાન્‍યુઆરીએ હરણી દુર્ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકો સહિત ૧૪ લોકોના મોત થયા હતા.

(6:21 pm IST)