Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

નવસારીમાં નવો બ્રિજ બન્યો પણ તંત્ર દ્વારા ખુલ્લો ન મુકાતા સ્થાનિકોએ બ્રિજને ખુલ્લો મુકી અવર-જવર શરૂ કરી દીધી

બ્રિજ ખુલ્લો થતા 20,હજારથી વધુ લોકોને થશે ફાયદો અને ટ્રાફિક સમસ્યાથી મળશે છુટકારો

નવસારીમાં નવો બ્રિજ તો બન્યો પણ તંત્ર દ્વારા ખુલ્લો ન મુકાતા સ્થાનિકોએ બ્રિજને ખુલ્લો મુકી અવર-જવર શરૂ કરી દીધી. સ્ટેશન વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમને જોડતો ઓવરબ્રીજ તૈયાર કરાયો હતો.બ્રિજ ખુલ્લો થતા 20,હજારથી વધુ લોકોને ફાયદો થશે,ટ્રાફિક સમસ્યાથી મળશે છુટકારો.આ બ્રિજ અંદાજે 100 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે

(12:57 am IST)