Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મોદીજીની નીતિ એમના ૩-૪ મિત્રો માટે હોય છેઃ નવા કૃષિ કાનૂન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

નવા કૃષિ કાનૂનના વિરોધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંગટુર (પંજાબ)માં કહ્યું નરેન્દ્ર મોદીજીની સરકારની નીતિ ગરીબ જનતાને ફાયદો પહોંચાડવાની નથી એમની બધી નીતિ એમના ત્રણ-ચાર પસંદ થયેલા મિત્રો માટે બનાવવામાં આવે છે. એમણે કહ્યું કે આ ત્રણ કાનૂન હિંદુસ્તાનની આઝાદી છીનવી લેવાવાળા કાનૂન છે. આ માટે કોંગ્રેસ પાછળ નહી હટે.

(10:50 pm IST)