Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભૂલ નથી થઇ, જાણી જોઇને કરવામાં આવી : નોટબંદીની ચોથી વર્ષગાંઠ પર રાહુલ ગાંધી

નોટબંદીની ચોથી વર્ષગાંઠ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે નોટબંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચાલ હતી. જો કે આમ જનતાના પૈસાથી મોદી મિત્ર પુંજાપતિઓનું કરજ માફ કરી શકે એમણે ટવિટ કર્યુ ગફલતમાં ન રહો ભૂલ નથી થઇ જાણી બૂઝીને કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું હવે નરેન્દ્ર મોદી ખેડૂતોને ખતમ કરવા માટે ૩ કાનૂન લાવ્યા છે.

(12:06 am IST)