Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ મંદસોર રેલીમાં ઘૂંટણીયા પર બેસી લોકોનો આભાર વ્‍યકત કર્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ મંદસૌરમાં એક રેલી દરમ્યાન ઘૂંટણીયા પર બેસી લોકોનો આભાર વ્યકત કર્યો એમણે કહ્યું જો હું ચોથી વખત મુખ્યમંત્રી બન્યો છું તો મંદસૌર અને નિયમના કારણે જયારે દરેકને કહ્યું હતું કે ચૂંટણીઓમાં વિસ્તારોથી બીજેપીનો સફાયો થઇ જશે ત્યારે આપે મને સાથે આપ્યો હતો.

(11:23 pm IST)