Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોરોના મહાસંગ્રામ; કોવિડ-૧૯ સંક્રમણથી સ્‍વસ્‍થ થયા ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુ

નવી દિલ્‍હી : ઉપરાષ્‍ટ્રપતિ કાર્યાલયએ બતાવ્‍યું છે કે ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુનો કોવિડ-૧૯  રીપોર્ટ નેગેટીવ આવ્‍યો છે. ર૯ સપ્‍ટેમ્‍બરના કોવિડ-૧૯ થી સંક્રમિત થયા પછી ૭૧ વર્ષિય ઉપરાષ્‍ટ્રપતિ હોમ કવોરોનાટાઇનમાં હતા કાર્યાલયના અનુસાર ઉપરાષ્‍ટ્રપતિનું સ્‍વાસ્‍થ્‍ય સારૂ છે અને તે જલ્‍દી સામાન્‍ય ગતિવિધિઓને ફરીથી શરૂ કરી શકે છે.

(10:36 pm IST)