Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દીકરી પાછી મળી તેથી પણ વિશે આનંદ મને આજે છે:નરાધમ પકડાઈ ગયો એટલે બીજી દીકરીઓના જીવન બચી જશે: મુકેશ ખખ્ખર

ચોટીલાની સગીર વયની દિકરી સહિત સૌરાષ્ટ્ર ગુજરાતની પોણો ડઝન દીકરીઓના ભવ બગાડનાર નરાધમ ધવલ ત્રિવેદી હિમાચલથી પકડાઈ જતા ચોટીલાથી દીકરીના પિતા મુકેશ મનહરલાલ ખખ્ખરે અકિલાને જણાવેલ કે મારી દીકરી જ્યારે પાછી મળી ત્યારે તો અપાર આનંદ થયેલ જ પરંતુ આજે એથી પણ વિશેષ આનંદ થયો છે. હવે બીજી કોઈપણ દીકરીઓના જીવન બરબાદ તથા બચી જશે

(12:00 am IST)