Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

AAP નેતા આતિશીનો મોટો આરોપ : સીએમ કેજરીવાલની કસ્ટડીમાં ઇન્સ્યુલિન અટકાવાઈ

કેજરીવાલ 30 વર્ષથી ડાયાબિટીસના દર્દી:દરરોજ 54 યુનિટ ઇન્સ્યુલિન લેતા હતા.

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ કસ્ટડીમાં છે ત્યારે તેમનું ઇન્સ્યુલિન બંધ કરી દેવામાં આવ્યું છે. કેજરીવાલ 30 વર્ષથી ડાયાબિટીસના દર્દી છે. કેજરીવાલ દરરોજ 54 યુનિટ ઇન્સ્યુલિન લેતા હતા. જેલ પ્રશાસન સીએમ અરવિંદ કેજરીવાલને કસ્ટડીમાં ઇન્સ્યુલિન લેવાની મંજૂરી આપી રહ્યું નથી. અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ 300 પર પહોંચી ગયું છે.

(8:14 pm IST)