Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

એમના બલિદાન અને સેવાને હંમેશા યાદ કરવામાં આવશેઃ પોલિસ સ્મૃતિ દિવસ પર પીએમ મોદી

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પોલિસ સ્મૃતિ દિવસ પર બધા શહીદ પોલિસકર્મિયોને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું એમના બલિદાન અને સેવાને હંમેશા યાદ રાખવામાં આવશે. એમણે કહ્યું કાનૂન વ્યવસ્થા બનાવી રાખવાને લઇ ભયાવહ અપરાધો સૂલઝાવવા સુધી, આપદા પ્રબંધનમાં સહાયતાથી લઇ કોવિડ-૧૯થી લડવા સુધી આપણા પોલિસકર્મી હંમેશા તત્પર હોય છે.

(11:32 pm IST)