Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મ પુરસ્કાર એનાયત કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઇકાલે રાષ્ટ્રપતિ ભવનમાં નાગરીક અલંકરણ સમારોહ દરમિયાન પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. જેમાં પૂર્વ રાજયપાલ રામ નાઇક, ઉદ્યોગપતિ સીતારામ જીંદલ તથા અભિનેતા મિથુન ચક્રવતીને પદ્મ પુરસ્કાર જયારે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વૈંકેંયા નાયડુને પદ્મ વિભુષણ એનાયત કરાયો હતો. આ દરમિયાન ગાયીકા ઉષા ઉત્થુપને પદ્મ ભુષણથી સન્માનીત કરાયા હતા. પુરસ્કાર એનાયત કર્યા બાદ ઉષા ઉત્થુ઼પ રાષ્ટ્રપતિને પગે લાગ્યા હતા.

(4:09 pm IST)