Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ઉતરાખંડ સરકારએ આંતરરાજય બસ સેવા શરૂ કરવા આપી મંજૂરીઃ પ્રતિદિન ૧૦૦ ટ્રીપની મંજૂરી

ઉતરાખંડ સરકારએ આંતર રાજય બસ સેવાને અનુમતિ પ્રદાન કરી છે અને કોવિડ-૧૯ દિશાનિર્દેશોનું પાલન માટે માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) જારી કરી છે. મુખ્ય સચિવ ઓમપ્રકાશના આદેશને લઇ ઉતરાખંડ પરિવહન નિગમને પ્રતિદિન ૧૦૦ ટ્રીપની અનુમતિ આપવામાં આવી છે. બસ સ્ટાફ અને યાત્રીઓએ યાત્રાના સમય પહેલા રાજયના પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.

(11:38 pm IST)