-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Wednesday, 30th September 2020
કોરોના વેકસીન માટે કેન્દ્ર સરકાર પાસે ૮૦ હજાર કરોડ છે ખરા?
કોરોના વેકસીન માટે આવતા એક વર્ષમાં ખર્ર્ચ કરવા માટે ૮૦ હજાર કરોડ રૂપિયા શું મોદી સરકાર પાસે છે? સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના વડા અદાર પુનાવાલાના આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય સચિવ રાજેશ ભુષણે કહ્યુ છે કે રસીકરણ માટે ૫ બેઠકો થઈ ચૂકી છે તેના માટે ચર્ચાઓ થઈ ગઈ છે અને યોગ્ય સમયે કેટલીક રકમ જોશે તે સહિતની વિગતો સામે આવી જશે : તેમણે કહ્યુ કે જે વ્યકિતએ વેકસીનેશન માટે બજેટને લઈને ટ્વીટ કર્ર્યુ હતું તે જ વ્યકિતએ (અદાર પુનાવાલા)એ પાછળથી ટ્વીટ કરીને કહ્યુ છે કે તેમને સરકારના પ્લાનીંગ ઉપર પુરો ભરોસો છે.
(11:23 am IST)